1 મારા લોકો, મારો નિયમ સાંભળો;
2 હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ,
3 જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે;
4 યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો,
5 કારણકે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો
6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે,
7 જેથી તેઓ સહુ દેવનો આશા રાખે,
8 વળી તેઓ પોતાના
9 એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં
10 કારણ, તેમણે દેવનો કરાર પાળ્યો નહિ;
11 તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ,
12 તેઓના પિતૃઓએ મિસર દેશમાં, સોઆનનાં મેદાનમાં;
13 તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં,
14 વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત,
15 તેમણે રણમાં ખડકને તોડીને,
16 પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું,
17 તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું,
18 તેઓએ હઠીલાઇ કરીને દેવની કસોટી કરી,
19 તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું,
20 તેમણે ખડકને લાકડી મારી ને,
21 તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા,
22 કારણ, તેઓએ દેવમાં તેમનો વિશ્વાસ મૂક્યો નહિ,
23 છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી,
24 તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી;
25 તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો!
26 દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ
27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની
28 તેમણે તેઓની છાવણી મધ્યે
29 લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું,
30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહિ,
31 પછી તેમની સામે યહોવાનો કોપ પ્રગટયો,
32 આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં,
33 દેવે તેઓના વ્યર્થ જીવનનો
34 જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા,
35 ત્યારે તેઓએ યાદ કર્યુ કે, દેવ તેઓના ખડક છે,
36 પરંતુ તેઓએ પોતાના મુખે તેની પ્રસંશા કરી,
37 તેઓનાં હૃદય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા;
38 તેમ છતા તેમણેં દયા દર્શાવી,
39 યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે;
40 તેઓએ વષોર્ દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું;
41 વારંવાર તેઓએ દેવની કસોટી કરી
42 તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા,
43 યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો
44 તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને
45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા,
46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી,
47 તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ,
48 તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો,
49 દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર;
50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો;
51 પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ;
52 પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં;
53 તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા
54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,
55 અને તેમણે અન્ય રાષ્ટોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા.
56 છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું
57 તેઓ દેવ પાસેથી દૂર થયા.
58 તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને
59 જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો,
60 પછી માણસો મધ્યે તે નિવાસ કરતા;
61 દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા.
62 તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે,
63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં;
64 યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ
65 ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ,
66 તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા
67 દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો,
68 પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા
69 ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી
70 તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને
71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો,
72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી