1 ત્યારે બિલ્દાદ શૂહીએ અયૂબને જવાબ આપ્યો,
2 “તું ક્યાં સુધી આવી વાતો કર્યા કરીશ?
3 શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ,
4 જો તારા સંતાનોએ તેમની વિરૂદ્ધ પાપ કર્યા હશે,
5 જો તું ખંતથી દેવની શોધ કરશે
6 અને તું જો પવિત્ર અને સારો હોઇશ તો
7 પછી તારી પાસે પહેલા હતું
8 “તું પહેલાની પેઢીઓને પૂછી જો!
9 આપણે તો આજકાલના છીએ,
10 તેઓ કદાચ તને શીખવી શકશે.
11 “શું કાદવ વિના કમળ ઊગે?
12 ના, જો પાણી સૂકાઇ જાય તો
13 લોકો જે ઈશ્વરને ભૂલી જાય છે તે પેલા બરુઓ જેવા છે.
14 તે માણસ પાસે અઢેલવા માટે કાઇ નથી.
15 જો એક વ્યકિત કરોળિયાના જાળાને અઢેલી
16 તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે.
17 પથ્થર પર ઉગવાની જગ્યા શોધતા
18 પણ જો એને એકવાર ઊખેડવામાં આવે તો
19 આ તો તેના માર્ગનું સુખ છે,
20 પરંતુ દેવ નિદોર્ષ લોકોને કદી અસમર્થ કરશે નહિ,
21 તેઓ તારા ચહેરાને હાસ્યથી
22 તારો તિરસ્કાર કરનારા દુશ્મનો શરમથી છુપાઇ જશે