1 “હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું?
2 ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે,
3 મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે,
4 તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે.
5 તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે,
6 જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી,
7 પરંતુ જેમ અગ્નિ તણખો પેદા કરે છે
8 છતાં જો તમે મને પૂછો તો હું દેવ પાસે જઇશ
9 દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી.
10 તે પૃથ્વી પર વર્ષા વરસાવે છે
11 તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે;
12 તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે
13 કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે.
14 ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે,
15 દેવ ગરીબને મોતમાંથી બચાવે છે.
16 તેથી ગરીબને આશા રહે છે
17 દેવ જેને સુધારે છે તે ભાગ્યશાળી છે,
18 કારણકે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે;
19 તેઓ તમને છ આફતોમાંથી બચાવશે,
20 તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી
21 નિંદાખોરોથી તું સુરક્ષિત રહીશ,
22 વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.
23 તારા ખેતરના પથ્થરો પણ તારી દલીલમાં ભાગ લેશે,
24 તું બહાર હોઇશ ત્યારે પણ તારે તારા ઘરની કશી ચિંતા કરવાની રહેશે નહિ,
25 તને પુષ્કળ સંતાનો થશે
26 તું જેમ લણણીની ઋતું સુધી ઘંઉ ઊગે છે તેમ,
27 “અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે.