1 વળી અલીહૂએ અનુસંધાનમાં કહ્યું,
2 “અયૂબ, તું દેવને પૂછ,
3 તું એમ માને છે કે,
4 “હું તને તથા તારા બધા મિત્રોને
5 ઊંચે આકાશમાં જો! જો વાદળાં
6 અયૂબ, જો તમે પાપ કરો, તો તેમાં દેવને કોઇ રીતે હાનિ થવાની નથી.
7 અને અયૂબ, જો તું સારો હોય તો તે કોઇ રીતે દેવને સહાયરૂપ નથી.
8 અયૂબ, તુ જે કાંઇ સારું કે ખરાબ કાર્ય કરે છે તે તારી જેમ ફકત બીજાઓને અસર થાય છે.
9 “જો દુષ્ટ લોકોને હાનિ થાય તો તેઓ મદદ માટે પોકાર કરશે.
10 પરંતુ તે દુષ્ટ લોકો, તેઓને મદદ કરવાનું દેવને કહેતા નથી.
11 જે દેવે આપણને પશુઓ અને પંખીઓ કરતાં
12 તેઓ બૂમો પાડે છે, પણ કોઇ એમને સાંભળતું નથી,
13 એ સાચું છે, દેવ તેઓની નિરર્થક માંગણીઓ પર ધ્યાન આપશે નહિ.
14 તેથી અયૂબ, તું કહે છે કે, તું તેને જોતો નથી,
15 “અયૂબ, વિચારે છે કે દેવ દુષ્ટ લોકોને સજા કરતા નથી.
16 તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે.