1 અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે.
2 અયૂબે કહ્યું:
3 “મને એમ થાય છે કે હું જન્મ્યો તે દિવસ હંમેશ માટે અર્દ્રશ્ય થઇ જાય!
4 મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત,
5 હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું,
6 હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે,
7 તે રાત્રિ કોઇ વસ્તુ ઉત્પન કરે નહિ,
8 કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે.
9 તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે,
10 તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ
11 હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો?
12 મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો?
13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત
14 જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા
15 અને હું ધનવાન રાજકર્તાઓ જેમણે તેમના ઘરો અઢળક સોના અને ચાંદીથી ભરી દીધેલા છે
16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે
17 અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે
18 ગુલામોને પણ કબરમાં આરામ મળે છે
19 બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ
20 “માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે.
21 તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતું નથી.
22 તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે.
23 પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે
24 જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ
25 મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે
26 હું શાંત રહીં શકતો નથી,