1 જેના દોષને માફી મળી છે,
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
4 આખો દિવસ અને આખી રાત,
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
7 જીવનનાં સર્વ સંકટોમાં
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.