1 બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
2 કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
3 તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
5 અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
6 યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
7 મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
8 તું મારી પાસે માગ,
9 તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,