1 યહોવાની સ્તુતિ થાઓ!
2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
6 તે વ્યકિત કદી પડશે નહિ
7 તે ખરાબ સમાચારથી ડરતો નથી;
8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,