1 યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
4 કેટલાંક ઉજ્જડ માગેર્ રણમાં ભટકતાં હતાં
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
7 યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
8 દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
9 કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
17 મૂર્ખ લોકો પોતાના પાપથી
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
25 તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
26 મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
28 તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
29 તેણે તોફાનને અટકાવ્યા
30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
32 લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
33 તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે;
34 વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે,
35 વળી તે રણમાં સરોવર કરે
36 અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે;
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને;
38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે;
39 પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ
40 તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે,
41 પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુ:ખોમાંથી બહાર કાઢયા
42 તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે;
43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;