Jeremias 8

GUJ2009

1 યહોવા કહે છે, “જ્યારે એ સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે.

2 અને તેઓનાં હાડકાં સૂર્ય, ચંદ્ર અને આકાશનાં નક્ષત્રો સમક્ષ પાથરવામાં આવશે, જેમના પર તેમને પ્રેમ હતો, જેમની તેઓ પૂજા કરતા હતા, જેમની તેઓ સલાહ લેતા હતા. એ હાડકાં ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, પરંતુ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઇ જશે.

3 “અને આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતાં રહેશે, તેઓને હું જ્યાં જ્યાં વિખેરી નાખીશ, ત્યાં ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.” એમ આ યહોવાના વચન છે.

4 “તું એ લોકોને કહેજે કે આ યહોવાના વચન છે.

5 તો પછી તમે મારાથી મોં ફેરવીને ગયા છો

6 મેં તમને ધ્યાનથી સાંભળ્યા છે,

7 આકાશમાં ઊડતો બગલો

8 “‘તમે એવું શી રીતે કહી શકો કે, “અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે.”

9 “શાણા માણસો” લજ્જિત થશે, તેઓ ડરી જશે

10 હું તેમની પર દુકાળ, તરવાર

11 તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય

12 મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે?

13 યહોવા કહે છે કે, “‘હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ;

14 પછી યહોવાના લોકો કહેશે, “‘અહીં આપણે મરણ પામવાની પ્રતિક્ષા શા માટે કરીએ?

15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી,

16 ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે.

17 યહોવા કહે છે, “સાવધાન! હવે હું તમારા પર સપોર્

18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે.

19 સાંભળ! દુર સુધી દેશમાં

20 લોકો કહે છે,

21 મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે,

22 શું હવે ગિલયાદમાં દવા નથી?

Ler em outra tradução

Comparar lado a lado