1 વધુમાં અયૂબે અનુસંધાનમાં કહ્યું:
2 “હું ઇચ્છું છું, મારું જીવન થોડા મહિના પહેલા હતું તેવું હોત.
3 ત્યારે તેનો દીવો મારા પર ઝળહળતો હતો અને એના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
4 હું એ દિવસો માટે ઇચ્છું છું જ્યારે
5 તે વખતે સર્વસમર્થ દેવ મારી સાથે હતા
6 તે વખતે જીવન સારું હતું, હું મારા પગ દૂધની તરથી ધોતો
7 “એ દિવસોમાં હું જ્યારે નગરના દરવાજે જતો
8 ત્યારે યુવાનો મને જોઇને માર્ગ મૂકતા હતાં
9 નેતાઓ પણ મને જોઇને બીજાઓને ચૂપ કરવા માટે બોલવાનું બંધ કરી દેતા
10 નગરનાં ઉચ્ચ અધિકારીઓ ધીમા અવાજે બોલ્યા.
11 મેં જે કહ્યું તે લોકોએ સાંભળ્યુઁ અને પછી મારા વિશે સારી વાતો કરી.
12 કારણકે જ્યારે ગરીબોએ મદદ માટે બોલાવ્યો,
13 જેઓ મરવા પડ્યા હતાં તેઓ મને આશીર્વાદ આપતા હતાં.
14 સદાચારી રહેવું એ મારા વસ્ત્રો હતા.
15 હું અંધજનોની આંખ સમાન હતો.
16 ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો.
17 મેં દુષ્ટ લોકોને તેઓની શકિતનો દુરુપયોગ કરતા રોક્યા
18 “હું આખો વખત વિચાર કરતો કે
19 મેં વિચાર્યુ, હું નીરોગી છોડ જેના મૂળિયા ને ખૂબ પાણી છે
20 મેં વિચાર્યું દરેક નવો દિવસ તેજસ્વી અને નવી
21 “લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતાં,
22 મારા બોલી રહ્યાં પછી એ કોઇ દલીલ કરતા ન હતા.
23 જેમ પ્રતિકૂળ સમયમાં વરસાદની રાહ જોવાતી હોય તેવી રીતે લોકોએ
24 તેઓ વિશ્વાસ કરી શકતા નહિ.
25 હું એમની વચ્ચે વડીલની જેમ બેસી અને તેઓની બધી બાબતોનો ઉકેલ લાવતો.