1 પછી નાઅમાથી સોફારે પ્રત્યુત્તર આપ્યો:
2 “હવે હું અકળામણ અનુભવું છું
3 તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું
4 “શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી
5 દુષ્ટ લોકોની કીતિર્ ક્ષણભંગુર છે,
6 એનું ઘમંડ ભલેને આકાશ જેટલું ઉંચુ થાય,
7 પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે.
8 સ્વપ્નની જેમ તે અદ્રશ્ય થઇ જશે.
9 જેણે તેને જોયો હતો, તે તેને ફરી કદી જોઇ શકશે નહિ.
10 દુષ્ટ માણસનાં સંતાનો એ ગરીબ પાસેથી જે
11 તે જ્યારે જુવાન હતો, તેના હાડકા મજબૂત હતા.
12 “તેણે પોતાની દુષ્ટતાના સ્વાદમાં આનંદ માણ્યો છે.
13 દુષ્ટ માણસ અનિષ્ટ ને માણે છે.
14 પરંતુ તેનાં પેટમાં એ અનિષ્ટ ઝેરમાં બદલાઇ જશે.
15 એણે જે ધનસંપતિ ગળી ગયો છે તે એણે ઓકી નાખવી પડે છે.
16 એણે જે શોષી લીધું હતું તે સાપનું ઝેર હતું.
17 તેણે હડપ કરી લીધેલી વસ્તુઓ તેને આનંદ આપશે નહિ,
18 એણે મહેનતથી જે મેળવ્યું છે તે ભોગવ્યાં વિનાજ એને પાછું આપવું પડશે.
19 કારણકે એણે ગરીબોને રંજાડ્યાં છે ને તરછોડ્યાં છે,
20 “તે કદી ધરાયો નથી.
21 તે જ્યારે ખાય છે, કાંઇ બાકી રહેતું નથી.
22 એ સિદ્ધિના શિખરે હશે ત્યારે જ આફતો તેને હંફાવશે.
23 જ્યારે તેનું પેટ તેને જે જોઇએ છે તેનાથી ભરાયું હશે,
24 જો એ લોઢાની તરવારમાંથી છટકી જશે તો
25 તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે,
26 તેનો ખજાનો અંધકારના ઊંડાણમાં ખોવાઇ જશે.
27 આકાશ તેનો ગુનો ઉઘાડો પાડશે;
28 જે દિવસે દેવનો પ્રકોપ ફાટી નીકળશે તે દિવસે ધસમસતાં
29 દેવ દુષ્ટ લોકોને આ પ્રમાણે કરશે અને આ એજ છે