1 સારા માણસો મરી જાય છે,
2 દેવનો ડર રાખીને સત્યને માગેર્ ચાલનારાઓ મૃત્યુમાં શાંતિ
3 “પરંતુ તમે જાદુગરના પુત્રો,
4 તમે કોની મશ્કરી કરો છો?
5 તમે એકેએક દેવદાર વૃક્ષ
6 ખાડીમાંના સુંવાળા પથ્થરો તમારો વારસો છે,
7 તમે ઊંચા ઊંચા પર્વતો પર બલિદાનો અર્પણ કરવા જાઓ છો
8 તમારા ઘરના મુખ્ય બારણા
9 તેં સુગંધીદાર ધૂપ તથા અત્તર મોલેખ
10 લાંબી યાત્રાથી તું થાકી જાય છે;
11 તું કોનાથી આટલી બધી ગભરાય છે?
12 પરંતુ હવે હું તારાં એ પુણ્ય કૃત્યો
13 તું તારા બચાવ માટે ધા નાખીશ
14 વળી તે વખતે હું કહીશ: સડક બાંધો,
15 જે અનંતકાળથી ઉચ્ચ
16 કારણ કે હું સદાકાળ તમારી પર ગુસ્સો કરીશ નહિ,
17 તેમનાં લોભ અને પાપને કારણે ગુસ્સે થઇને મેં
18 તેઓ કયા માગેર્ ગયા છે એ મેં જોયું છે,
19 હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ;
20 પણ દુષ્ટ માણસો તો તોફાની સાગર જેવા છે,
21 “દુષ્ટોને કદી શાંતિ હોતી નથી,