Isaías 42

GUJ2009

1 યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે,

2 તે પોતાનો સાદ ઊંચો કરશે નહિ,

3 તે ઊઝરડાયેલા બરુને ભાંગી નાખે નહિ

4 તે નબળો નહિ પડે કે હારશે નહિ,

5 જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.

6 “હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ,

7 તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે.

8 “હું યહોવા છું,

9 મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પૂરવાર થઇ છે

10 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ:

11 અરણ્યના નગરો, હે કેદારવંશી રણવાસીઓ

12 પશ્ચિમના દરિયાકાંઠે રહેનારા લોકો, તમે યહોવાનો મહિમા કરો.

13 યહોવા શૂરવીરની જેમ યુદ્ધને ઝનૂને ચડીને ધસી જાય છે;

14 યહોવા કહે છે, “લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું,

15 હું પર્વતો અને ડુંગરોને ભોંયભેગા કરી નાખીશ,

16 પછી હું આંધળાઓને દોરીશ,

17 પરંતુ જેઓ મૂર્તિઓમાં વિશ્વાસ રાખે છે

18 યહોવા કહે છે, “હે બહેરા માણસો,

19 મારા સેવક જેવું આંધળું કોણ છે?

20 તે જુએ છે ઘણું પણ,

21 યહોવાએ પોતાના નિયમ શાસ્ત્રને મહાન અને સાચે જ મહિમાવંત બનાવ્યા છે.

22 તેમ છતાં એ પ્રજા

23 તમારામાંથી કોઇ મારી વાત ધ્યાનથી સાંભળે એમ છે? કોણે ઇસ્રાએલીઓને લૂંટારાઓને સોંપી દીધા! શું એ યહોવા નહોતા? તેમણે યહોવાનો ગુનો કર્યો હતો, તેઓ તેમના માગેર્ જવા માગતા નહોતા, તેના નિયમોનું પાલન કરવાની ના પાડતા હતા.

24 કોણે યાકૂબને લૂંટારાઓને સુપ્રત કર્યો છે, તથા ઇસ્રાએલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાની વિરુદ્ધ આપણે પાપ કર્યુ છે તેમણે શું એમ કર્યુ નથી? તે લોકો તેમના માગેર્ ચાલવા રાજી નહોતા. તેથી તેમણે તેમના નિયમશાસ્ત્રને પણ ધ્યાનમાં લીધા નહિ,

25 માટે તેમણે એમના ઉપર પોતાનો ક્રોધાગ્નિ વરસાવ્યો અને યુદ્ધની આફત ઉતારી, તેઓ અગ્નિની જવાળાઓથી ઘેરાઇ ગયા હતા છતાં સમજ્યા નહિ, દાઝયા હતા છતાં ચેત્યા નહીઁ અને બળી મર્યા.

Ler em outra tradução

Comparar lado a lado