Isaías 23

GUJ2009

1 તૂરને લગતી દેવવાણી:

2 હે સાગરકાંઠાના રહેવાસીઓ,

3 અને શીહોરમાં ઉગાડેલા પાકથી

4 તમે જરા શરમાઓ, હે સિદોનનગરી

5 મિસરમાં સમાચાર પહોંચશે

6 હે સાગરકાંઠાના લોકો,

7 તમારી એક વખતની આનંદી નગરીમાં હવે કેવળ વિનાશ જ રહ્યો છે.

8 જે તૂર બાદશાહી નગર હતું,

9 આ બધી જાહોજલાલીનો ગર્વ ઉતારવા

10 હે તાશીર્શના જહાજો,

11 યહોવાએ સમુદ્ર વિરુદ્ધ પોતાનો હાથ ઉગામ્યો છે;

12 યહોવએ કહ્યું છે, “હે સિદોનનગરી તારા સુખનો અંત આવ્યો છે.

13 ખાલદીઓની ભૂમિને જુઓ;

14 હે સાગરખેડુ વહાણોના તાશીર્શના ખલાસીઓ, તમે આક્રંદ કરો;

15 તે દિવસે એક રાજાની કારકિદીર્ સુધી, સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઇ જશે. સિત્તેર વર્ષ પૂરાં થતાં તેની દશા પેલાં ગીતમાંની વારાંગના જેવી થશે.

16 “હે ભૂલાઇ ગયેલી વારાંગના,

17 સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, ને તૂર ફરીથી પોતાનો ધંધો શરૂ કરશે, પૃથ્વીનાં સર્વ રાજ્યો સાથે તે વેપાર કરશે.

18 પણ તેની કમાણી તથા પગાર યહોવાને અર્પણ કરવામાં આવશે; ખજાનામાં તેનો સંગ્રહ કરાશે નહિ, એની કમાણીમાંથી યહોવાના ભકતો માટે પુષ્કળ ખાવા-પીવાનું અને કપડાલત્તા ખરીદવામાં આવશે.

Ler em outra tradução

Comparar lado a lado