1 સમુદ્ર નજીકના વેરાન પ્રદેશને લગતી દેવવાણી:
2 મેં એક દુ:ખદાયી સંદર્શન જોયું છે;
3 તે જોઇને વેદનાથી મારા અંગો કળે છે,
4 મારા મગજને ચક્કર આવે છે, હું ભયથી ધ્રૂજુ છું,
5 ત્યાં જોઉં છું તો ભાણાં પીરસાઇ ગયાં છે,
6 પછી યહોવા મારા દેવે મને એમ કહ્યું કે, “જા, ચોકીદાર ગોઠવી દે; અને એને કહે કે જે જુએ તેની ખબર કરે.
7 જો તે બબ્બેની હારમાં ઘોડેસવારોને આવતા જુએ, માણસોને ગધેડા પર અને ઊંટ પર બેસીને આવતા જુએ, તો ખૂબ ધ્યાનથી નજર રાખે.”
8 પછી તે ચોકીદારે સિંહની જેમ પોકાર કર્યો,
9 જુઓ, આ મનુષ્યોની સવારી,
10 હે મારા ઝુડાયેલા લોકો, તમને ઝુડવામાં અને ઝાટકવામાં આવ્યા છે, પણ હવે સૈન્યોના દેવ યહોવા, ઇસ્રાએલના દેવ પાસેથી મેં જે સાંભળ્યું છે, મેં તે જ તમને જણાવ્યું છે.
11 દૂમાહને લગતી દેવવાણી.
12 ચોકીદારે કહ્યું,
13 અરબસ્તાન વિષે દેવવાણી:
14 તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે જળ લાવો;
15 કારણ, એ લોકો તરવારથી, તાતી તરવારથી,
16 પછી યહોવાએ મને એમ કહ્યું કે, “એક જ વર્ષ જે ભાડે રાખેલા મજૂરોના કામના વર્ષ પ્રમાણે ગણતરી કરેલ છે, પૂરું થતાં જ કેદારની બધી જાહોજલાલીનો અંત આવશે.
17 અને કેદારના શૂરવીર ધનુર્ધારીઓમાંના થોડા જ બાકી રહેશે.” આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે.